History of Gujarat: ગુજરાતનો ઇતિહાસ 1957નો વિપ્લવ બ્રિટિશ તાજનો વહીવટ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ

History of Gujarat

ગુજરાતનો ઇતિહાસ 1957નો વિપ્લવ બ્રિટિશ તાજનો વહીવટ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ History of Gujarat 1957 Revolt British Crown Rule Freedom Struggle in Gujarat Kheda Satyagraha Borsad Satyagraha 1957નો વિપ્લવ ગુજરાતનો ઇતિહાસ બ્રિટિશ તાજનો વહીવટ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ ઈ.સ. ૧૯૨૩માં બોરસદ તાલુકામાં બહારવટિયાઓનો ત્રાસ વધી ગયો હતો. તેથી તેમને … Read more

Native States of Gujarat: ગુજરાતના દેશી રાજ્યો અને બ્રિટિશ યુગ, મુઘલકાળ વિશે સંપૂર્ણ માહિતી

Native States of Gujarat

History of Gujarat: મુઘલકાળ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના દેશી રાજ્યો બ્રિટિશ યુગ Gujaratno Etihas મુઘલકાળ વિશે સંપૂર્ણ માહિતી Complete information about Mughal period Native States of Gujarat: મુઘલ વંશે ગુજરાતમાં ૧૮૭ વર્ષ રાજ્ય કર્યું હતું. અકબરના સમયમાં રાજા ટોડરમલે ભાગબટાઈ પદ્ધતિને બદલે જમીનની માપણી કરી જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની નવી પદ્ધતિ … Read more

History of Lothal: લોથલ નો ઇતિહાસ, પ્રાચીન સમયમાં વલભી ગુજરાતનું ભવ્ય નગર હતું

History of Lothal

લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. તે અમદાવાદથી ૮૦ કિલોમીટર દૂર છે. અહીંથી ખંભાતનો અખાત નજીક છે. લોથલની નગરરચના અદ્ભુત હતી. સડકો સીધી અને પહોળી હતી. જે એકબીજાને કાટખૂણે મળતી હતી. રસ્તાને અડીને મકાન હારબંધ બાંધવામાં આવ્યાં હતાં. મોટા મકાનોમાં કૂવાની સગવડ પણ હતી. ઘરોનું ગંદુ પાણી અને વરસાદનું પાણી નગરની બહાર વહી જાય … Read more

Bardoli Satyagraha: બારડોલી સત્યાગ્રહ, ગુજરાતનો ઇતિહાસ, History Of Gujarat

Bardoli Satyagraha: સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાની આ વાત છે. ઈ.સ. ૧૯૨૮માં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં ૨૨% વધારો કરી દીધો. સરકારને ખેડૂતોએ રજૂઆત કરી. પણ અંગ્રેજ સરકાર પર કંઈ જ અસર ન થઇ. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું.બધા જ ખેડૂતો વલ્લભભાઈ પાસે ગયા, વિગતવાર બધી વાત કરી. વલ્ભભાઈને આ આંદોલનનું નેતૃત્વ સ્વીકારવા … Read more

લોથલ શહેરનો ઇતિહાસ, જે ધરાવે છે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ, ગુજરાતનો ઇતિહાસ

લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે., પ્રાચીન સમયમાં વલભી ગુજરાતનું ભવ્ય નગર હતું., મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય (રાજ્યપાલ) વૈશ્ય પુષ્પગુપ્તે સુરાષ્ટ્રના પાટનગર ગિરિનગરમાં સુદર્શન નામે જળાશય કરાવ્યું હતું, મૌર્ય વંશ પછી સત્તારૂઢ થયેલા શૃંગ વંશની રાજ્યસત્તા ગુજરાતમાં પ્રવર્તી હોવાનો કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી, મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત પર પ્રવર્તતી. લોથલ અમદાવાદ જિલ્લાના … Read more

History of gujarat: મુઘલકાળ, દેશી રાજ્યો અને બ્રિટિશ યુગના ઇતિહાસ વિષે જાણો સંપૂર્ણ

 મુઘલ કાળ, દેશી રાજ્યો અને બ્રિટિશ યુગ એ ભારતીય ઉપખંડના ઈતિહાસમાં મહત્વના સમયગાળા છે. મુઘલ કાળ એ સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે મુઘલ વંશે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી ભારત પર શાસન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, મુઘલોએ તાજમહેલ અને લાલ કિલ્લા સહિતના ભવ્ય સ્મારકોનું નિર્માણ કર્યું અને કલા, સંસ્કૃતિ અને સાહિત્યને પ્રોત્સાહન … Read more