Railway Recruitment 2024: રેલવેમાં 4000 જગ્યાઓ પર ભરતી, ધોરણ-10 પાસને પરીક્ષા વિના જ મળશે નોકરી

Railway Recruitment 2024 રેલવેમાં 4000 જગ્યાઓ પર ભરતી, ધોરણ-10 પાસને પરીક્ષા વિના જ મળશે નોકરી

Railway Recruitment 2024: આ ભરતી ઉત્તર રેલવે દ્વારા એપ્રેન્ટિસ પદો હેઠળ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 4000 થી વધુ એપ્રેન્ટીસ પદો પર ભરતી થવાની છે. અમે તમને જણાવીશુ કે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે કઈ લાયકાતની જરૂર છે અને આ પોસ્ટ્સ માટે કઈ ઉંમરના યુવાનો અરજી કરી શકે છે. Railway Recruitment … Read more

Free Silai Machine Yojana 2024: ફ્રી સિલાઈ મશીન યોજના, ફ્રી સિલાઈ મશીન કેવી રીતે મેળવવું

Free Silai Machine Yojana 2024: ફ્રી સિલાઈ મશીન યોજના, ફ્રી સિલાઈ મશીન કેવી રીતે મેળવવું, ફ્રી સિલાઈ મશીન યોજના 2024, માનવ ગરિમા યોજના સિલાઈ મશીન 2024

 Free Silai Machine Yojana 2024: સીવણ વ્યવસાય શરૂ કરવો અથવા વિસ્તરણ કરવું એ પડકારજનક હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તે સાધનો ખરીદવાની વાત આવે છે. પરંતુ ગુજરાત સિલાઈ મશીન યોજના 2024 સાથે, જેને ફ્રી સિલાઈ મશીન સ્કીમ 2024 તરીકે પણ ઓળખવામાં આવે છે, તમે આ પડકારને સરળતાથી પાર કરી શકો છો. ગુજરાત સરકારે રાજ્યમાં … Read more

Laziest country in the world: દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત 10 માંથી કેટલામાં ક્રમે?

Laziest country in the world: દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત કેટલામાં ક્રમે?

Laziest country in the world: દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત 10 માંથી કેટલામાં ક્રમે?

SSC Steno Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 2006 જગ્યાઓ પર ભરતી

SSC Steno Recruitment 2024

SSC Steno Recruitment 2024: સરકારીની નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ Stenographer ગ્રેડ C અને D ની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 17 ઓગસ્ટ સુધી ચાલશે. જેને લઈ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ જેવી વસ્તુઓની વિગતવાર … Read more

Post Office Saving Scheme: દરરોજના 133 રૂપિયા રોકવા પર મળશે 3 લાખ, Post Bachat Yojana

Post Bachat Yojana

Post Office Saving Scheme: નાની બચત કરનારાઓ Post Office ની વિવિધ બચત યોજનાઓને પ્રાધાન્ય આપતા હોય છે. મધ્યમ વર્ગના લોકો નાની બચતોનુ રોકાન કરી શકે તે માટે પોસ્ટ વિભાગ અનેક સારી બચત યોજનાઓ ચલાવે છે અને તેના પર વ્યાજદર પણ સારા હોય છે. પોસ્ટ ની આવી જ એક સારી બચત યોજના એટલે રીકરીંગ ડીપોઝીટ યોજના. … Read more

Bardoli Satyagraha: બારડોલી સત્યાગ્રહ, ગુજરાતનો ઇતિહાસ, History Of Gujarat

Bardoli Satyagraha

Bardoli Satyagraha: સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાની આ વાત છે. ઈ.સ. ૧૯૨૮માં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં ૨૨% વધારો કરી દીધો. સરકારને ખેડૂતોએ રજૂઆત કરી. પણ અંગ્રેજ સરકાર પર કંઈ જ અસર ન થઇ. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું.બધા જ ખેડૂતો વલ્લભભાઈ પાસે ગયા, વિગતવાર બધી વાત કરી. વલ્ભભાઈને આ આંદોલનનું નેતૃત્વ સ્વીકારવા … Read more

ગુજરાતનો ઇતિહાસ – ગુજરાતના દેશી રાજ્યો અને બ્રિટિશ યુગ – History of Gujarat – The Native States of Gujarat and the British Era

History of Gujarat - The Native States of Gujarat and the British Era

History of Gujarat – The Native States of Gujarat and the British Era:- ગુજરાતના ઈતિહાસમાં બ્રિટિશ યુગ અને મુઘલ કાળ. મહત્વપૂર્ણ ઘટનાઓ, સાંસ્કૃતિક પ્રભાવો અને આ સમયગાળાને આકાર આપનાર રાજકીય વિકાસ વિશે જાણો. ગુજરાતનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો અને આ પ્રદેશ પર મુઘલ સામ્રાજ્યની અસર. ગુજરાતના મૂળ રાજ્યો અને વિવિધ ઐતિહાસિક સમયગાળા દરમિયાન તેમની ભૂમિકા વિશે … Read more

History Of Lothal: લોથલ શહેરનો ઇતિહાસ, જે ધરાવે છે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ, ગુજરાતનો ઇતિહાસ

લોથલ શહેરનો ઇતિહાસ, જે ધરાવે છે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ, ગુજરાતનો ઇતિહાસ

Lothal અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે., પ્રાચીન સમયમાં વલભી ગુજરાતનું ભવ્ય નગર હતું., મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય (રાજ્યપાલ) વૈશ્ય પુષ્પગુપ્તે સુરાષ્ટ્રના પાટનગર ગિરિનગરમાં સુદર્શન નામે જળાશય કરાવ્યું હતું, મૌર્ય વંશ પછી સત્તારૂઢ થયેલા શૃંગ વંશની રાજ્યસત્તા ગુજરાતમાં પ્રવર્તી હોવાનો કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી, મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત પર પ્રવર્તતી. … Read more

History of gujarat: મુઘલકાળ, દેશી રાજ્યો અને બ્રિટિશ યુગના ઇતિહાસ વિષે જાણો સંપૂર્ણ

History of gujarat: મુઘલકાળ, દેશી રાજ્યો અને બ્રિટિશ યુગના ઇતિહાસ વિષે જાણો સંપૂર્ણ

મુઘલ કાળ, દેશી રાજ્યો અને બ્રિટિશ યુગ એ ભારતીય ઉપખંડના ઈતિહાસમાં મહત્વના સમયગાળા છે. મુઘલ કાળ એ સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે મુઘલ વંશે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી ભારત પર શાસન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, મુઘલોએ તાજમહેલ અને લાલ કિલ્લા સહિતના ભવ્ય સ્મારકોનું નિર્માણ કર્યું અને કલા, સંસ્કૃતિ અને સાહિત્યને પ્રોત્સાહન … Read more